Sambhav Trust

અમીરગઢમાં સમભાવ ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનું વિતરણ કરાયું

પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમભાવ ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના 105 ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા…