regional security

શાહબાઝ શરીફે સ્વીકાર્યું; નૂરખાન એરબેઝ પર ભારતે મિસાઇલ હુમલો કર્યો હતો

ભારત અને પાકિસ્તાનની સેનાઓ સામસામે આવી ગઈ હતી અને ચાર દિવસના સંઘર્ષ પછી, બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા હતા.…

કાશ્મીરમાં શાંતિનું આગમન : યુદ્ધવિરામ લાંબાગાળાની શાંતિની ઓછી ખાતરી આપે છે

ફાઇટર જેટ અને ડ્રોનના ભયાનક અવાજ બાદ ખીણમાં રવિવારે સામાન્ય સ્થિતિ : બજારો ખુલ્યા : પરંતુ લોકોમાં અવિશ્વાસ યથાવત શ્રીનગર…

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં LoC પર સરહદ પારથી ગોળીબાર શરૂ કર્યો

અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈનિકો દ્વારા સતત 14 દિવસ સુધી નિયંત્રણ રેખા (LoC) પર સરહદ પારથી ગોળીબાર કરવામાં આવતા…

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે; એસ જયશંકર ને મળ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ ચાલુ છે. બીજી તરફ, સાઉદી અરબના મંત્રીઓ અચાનક ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે.…

અમે તૈયાર છીએ… છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે મોકડ્રીલ યોજાઈ

દેશના મુખ્ય અને ઐતિહાસિક રેલ્વે સ્ટેશન, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે એક વ્યાપક મોકડ્રીલ યોજાઈ હતી. ગૃહ મંત્રાલયના…

બીજાપુરમાં એન્કાઉન્ટરમાં 15 નક્સલીઓ માર્યા ગયા

છત્તીસગઢના બીજાપુર જિલ્લાના જંગલોમાં, તેલંગાણા સાથેની રાજ્ય સરહદ પર, કરરેગુટ્ટા હિલ્સ નજીક, બુધવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 15 થી વધુ…

ભારતનું રાફેલ Vs પાકિસ્તાનનું F-16: ઓપરેશન સિંદૂર બાદ એર પાવર પર ફોકસ

ભારતીય વાયુસેના (IAF) ના રાફેલ જેટ વિમાનોએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી માળખા પર હુમલા કર્યા હતા, ત્યારબાદ…