Quality Education

કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે વિજાપુરના પીલવાઈ ખાતે વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું…