Public Health Campaigns

અમીરગઢમાં સમભાવ ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનું વિતરણ કરાયું

પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમભાવ ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના 105 ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા…

સાબરકાઠામાં જિલ્લા પંચાયત દ્વારા વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ- 28 મે અંતર્ગત ઋતુકાળ સંસ્કાર મહોત્સવ ની ઉજવણી

કિશોરાવસ્થાનુ સ્વાસ્થ્ય અને સુખાકારી સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. દેશની વસ્તીના 20% જેટલી વસ્તી 10 થી 19 વયજુથની છે. આ વયજુથના…