Prajapati Samaj

શ્રી પદ્મનાભ ભગવાનની પરિક્રમાને લઈ માગૅની સફાઇ માટે પાલિકાને રજુઆત કરાઈ

પદ્મનાભ મંદિર વાડી પરિસરમાં સફાઈ કામગીરી સાથે મંદિરોની પક્ષાલન વિધિ હાથ ધરાઈ  પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની આગામી…

ધાન્ધાર પ્રજાપતિ સમાજે સાદગીથી લગ્ન યોજવાનો નિર્ણય કર્યો

લગ્નમાં પ્રિવિડિંગ, હલ્દી રસમ અને સગાઇમાં રીંગ શેરીમની પર પ્રતિબંધ; પાલનપુર ખાતે 180 ધાન્ધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા મળી હતી.જેમાં…