pilgrimage

જમ્મુમાં ભારે હિમવર્ષાને કારણે વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત, શ્રીનગર એરપોર્ટ પણ બંધ

ભારે હિમવર્ષાને કારણે જમ્મુમાં માતા વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર…

સાવધાન! ઉત્તરાખંડના આ જિલ્લાઓમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી, કેદારનાથ યાત્રા મુલતવી રાખવામાં આવી

ઉત્તરાખંડમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદે ભારે તબાહી મચાવી છે. આજે પણ હવામાન વિભાગે અલ્મોડા, દેહરાદૂન, હરિદ્વાર, નૈનિતાલ, પૌરી ગઢવાલ,…

૧૨૨૦ કિ.મી.ની હરિદ્વારથી અડિયા સુધીની કાવડયાત્રાનું પાટણમાં ભવ્ય સામૈયુ કરાયું

હરિદ્વારના ગંગાજળ અને પુષ્કર કુંડના જળ સાથે અડીયાના દુધેશ્વર મહાદેવને જળાભિષેક કરાશે.. હરિદ્વારથી શરૂ થયેલી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી કાવડ…

હરિદ્વારથી પગપાળા કાવડ યાત્રા, યુવાનની ઉમદા શ્રદ્ધા યાત્રા

થરાદ તાલુકાનાં ભાચર ગામના, એક યુવાન કાવડિયા, પોતાની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ સાથે હરિદ્વારથી પગપાળા પાવન ગંગાજળ લઈને અંદાજે 1200…

ઉત્તરાખંડના 4 જિલ્લામાં ભૂસ્ખલનનો ભય, ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી, લેવાયો નિર્ણય

કેદારનાથ યાત્રા સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં…

રામ ભક્તો માટે ખાસ તક, ભગવાન રામ સંબંધિત 30 થી વધુ તીર્થ સ્થળો માટે ખાસ ટ્રેનો, જાણો ભાડું અને રૂટ

અયોધ્યામાં શ્રી રામ મંદિરની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) 25 જુલાઈ 2025 થી ‘શ્રી રામાયણ…

‘હર હર મહાદેવ’ નારાઓ સાથે અમરનાથ યાત્રાનો આરંભ

જમ્‍મૂથી ૪૦૦૦ શ્રદ્ધાળુઓ રવાનાઃ લેફ્‌ટનન્‍ટ ગવર્નર મનોજ સિન્‍હાએ કહ્યું, શ્રદ્ધાળુઓએ આતંકી ખતરાઓને ફગાવી દીધાઃ ૩ લાખથી વધુ લોકોએ નોંધણી કરાવીઃ…

૩ જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ

આવતીકાલે બુધવારે પ્રથમ જથ્‍થો જમ્‍મુના બેઝ કેમ્‍પથી રવાના થશેઃ બાલતાલ-પહેલગામ બન્ને રૂટથી યાત્રા શરૂ થશે  બે દિવસ પછી ૩ જુલાઈને…

ભગવાન જગન્નાથની રથયાત્રામાં ગૌતમ અદાણી પુરીની યાત્રામાં જોડાશે

ભગવાન જગન્નાથની યાત્રા શુક્રવારથી શરૂ થઈ ગઈ છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે પુરીમાં આ રથયાત્રામાં જોડાશે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજે…

કૈલાશ માનસરોવર યાત્રા શરૂ : પ્રથમ બેચમાં 33 યાત્રાળુઓ નાથુલા રૂટથી રવાના થશે

સિક્કિમના નાથુલા પાસથી કૈલાશ માનસરોવર યાત્રા માટે 33 યાત્રાળુઓ અને બે સંકલન અધિકારીઓનો પહેલો જથ્થો રવાના થયો હતો. અધિકારીઓએ જણાવ્યું…