Pilgrim Services

ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારઓનો સત્કાર સમારોહ યોજાયો

પત્રકારોએ માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે:- જિલ્લા કલેકટર મિહિર પટેલ અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૨૦૨૫ અનેક રીતે યાદગાર…

અંબાજી મહામેળામાં માઁ અંબેના મનભાવન મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ

મહા મેળાના ચોથા દિવસે અત્યારસુધી ૧૧ લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ:- જિલ્લા પુરવઠા અધિકારી કે.કે.ચૌધરી શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર…