Palanpur ST Division

ભાદરવી પૂનમના મેળાને લઈ પાલનપુર એસ.ટી. વિભાગ 380 બસો દોડાવશે

ગત વર્ષે 7 કરોડની આવક સામે આ વખતે 09 કરોડનો ટાર્ગેટ; વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળાને…

સિદ્ધપુર થી વામૈયા-ડીસાની સવારની એસટી બસ ને ખિમત સુધી લંબાવી ચાલુ કરવામાં આવી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકોની માંગણીને ધ્યાને લઇને પાલનપુર એસટી વિભાગીય નિયામકને સુચનાઓ આપી તાત્કાલિક ધોરણ થી…