Naxalism

દેશ ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે SPMRF દ્વારા આયોજિત ‘ભારત મંથન’ 2025 – ‘નક્સલ મુક્ત ભારત’ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે 31 માર્ચ,…

છત્તીસગઢમાં નક્સલવાદને મોટો ઝટકો : 16 હાર્ડકોર કમાન્ડરોએ આત્મસમર્પણ કર્યું

ટોચના માઓવાદી નેતાઓ આદિવાસીઓના ખરા શોષણ કરનારા છે. ‘જળ-જંગલ-જમીન‘નું રક્ષણ કરવા અને ન્યાય મેળવવાના નામે, સ્થાનિક યુવાનોને રાશન અને શસ્ત્રો…

છત્તીસગઢના સુકમા જિલ્લામાં એકસાથે 23 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

આત્મસમર્પણ કરનારામાં 3 યુગલો, 11 વરિષ્ઠ કેડરના નકલસીઓનો સમાવેશ છત્તીસગઢના સુકમા જિલ્લામાં શનિવારે 23 કટ્ટર નક્સલીઓએ એકસાથે આત્મસમર્પણ કર્યું. તેમના…

છત્તીસગઢના મુખ્યમંત્રીએ અમિત શાહ સાથે મુલાકાત કરી; નક્સલ વિરોધી કામગીરીમાં સફળતા

નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનની સફળતા વિશે માહિતી આપી છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા…

નક્સલવાદ સામે મોટી સફળતા : છત્તીસગઢના સુકમામાં 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

નક્સલીઓનો આત્મસમર્પણ નીતિ અને નિયદ નેલ્લા નાર યોજના હેઠળ આત્મસમર્પણ કરવાનો નિર્ણય : એક ગામ સંપૂર્ણપણે નક્સલમુક્ત થયું છત્તીસગઢના સુકમામાં…

બિહારમાં વડાપ્રધાન મોદીએ રૂ.૪૮,૫૨૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ૭૫થી ઘટીને ૧૮ થઈ : ‘જંગલ રાજ’ના અંત પછી બિહાર વિકાસના પંથે : રોડ-રેલ કનેક્ટિવિટીમાં ક્રાંતિ…

છત્તીસગઢના સુકમા જિલ્લામાં 33 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ

આત્મસમર્પણ કરનારા ૧૭ નક્સલીઓ પર કુલ ૪૯ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું; છત્તીસગઢ સરકારે નક્સલવાદ સામે ચાલી રહેલી…

છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર 16 નક્સલીઓને ઠાર

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર…

છત્તીસગઢ સરકાર માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને ખતમ કરવા માટે અસરકારક ભાર મૂક્યો

છત્તીસગઢ સરકાર માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને ખતમ કરવા માટે અસરકારક વ્યૂહરચના તૈયાર કરી રહી છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે…