Municipal Initiatives

પાલનપુર માન સરોવર તળાવના જળચર જીવોને બાજુમાં ખાડો ખોદી સ્થળાંતર આશ્રય અપાશે

માન સરોવર તળાવમાં રહેલા જળચર જીવોને બચાવી લેવા નગર પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ આગળ આવ્યા ; પાલનપુરના આવેલ ઐતિહાસિક માનસરોવરના રીનોવેશનની કામગીરીમાં…

પાલનપુરના કીર્તિસ્તંભ ઉપર લગાવેલ બંધ સાયરનને ટેસ્ટિંગ કરીને ચાલુ કરાયું

આપત્તિના સમયે આ સાયરન વગાડી લોકોને સચેત કરવામાં આવશે; પાલનપુરના કીર્તિસ્થંભ ઉપર નવાબ વખતનું આપત્તિ સમયે વગાડવાનુ સાયરન બંધ હાલતમાં…