Monsoon 2025 Emergency

પાટણ જિલ્લાના રાધનપુર-સાંતલપુરમાં વરસાદી અસર બાદ તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરાઈ

જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ ૧૧૮ ગામ પૈકી ૭૬ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો; પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા 5000થી વધુ રાહત સામગ્રીની કીટ તૈયાર કરાઈ

સુઈગામ,વાવ થરાદના પુરગ્રસ્ત વિસ્તારમાં રાહત સામગ્રીની કીટ મોકલશે..! સુઈગામ વાવ થરાદ અને ભાભર વિસ્તારમાં અતિ ભારે વરસાદ ને કારણે ભયાનક…