Military Engagement

થાઇલેન્‍ડ – કંબોડિયાએ એકબીજા પર તોપના ગોળાથી હુમલો કર્યો : ૩૨ના મોત

કંબોડિયાએ થાઇ સેના પર કલસ્‍ટર બોમ્‍બનો આરોપ મુકયો : બે દિવસના ભયંકર યુધ્‍ધ બાદ કંબોડિયા ઝુકયું : યુએનને યુધ્‍ધવિરામની અપીલ…

શાહબાઝ શરીફે સ્વીકાર્યું; નૂરખાન એરબેઝ પર ભારતે મિસાઇલ હુમલો કર્યો હતો

ભારત અને પાકિસ્તાનની સેનાઓ સામસામે આવી ગઈ હતી અને ચાર દિવસના સંઘર્ષ પછી, બંને દેશો યુદ્ધવિરામ પર સંમત થયા હતા.…