Mental Health Concerns

થરાદમાં 3 દીકરીઓના પિતા નર્મદા કેનાલમાં પડતાં મોત નીપજ્યું

થરાદના ત્રણ દીકરીઓના પિતાએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. જેના મૃતદેહને ફાયર વિભાગની ટીમે બહાર કાઢી વાલી વારસોને સોપ્યો…

પાટણના સિદ્ધિ સરોવરમાં યુવાને મોતની છલાંગ લગાવી હોવાની આશંકા

યુવાનનું બાઈક સિધ્ધી સરોવર પાસેથી મળતા ફાયર ટીમે બોટની મદદથીતપાસ શરૂ કરી.. પાટણ શહેરનું સિદ્ધિ સરોવર આજકાલ આપઘાતનું કેન્દ્ર બની…

પાલનપુરમાં માનસરોવર ફાટક નજીક અજાણ્યા ઈસમે ટ્રેન નીચે પડતું મૂક્યું

પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી મૃતકની ઓળખ હાથ ધરી; પાલનપુરથી આબુરોડ જતી રેલવે લાઈન પર માન સરોવર ફાટકથી આગળ…

પાલનપુર પંથકની યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું

યુવતીનો વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી છ યુવકોએ યુવતી સાથે અવાર નવાર બળાત્કાર ગુજાર્યો; પાલનપુર તાલુકાના એક ગામની યુવતીનો તેની…