Lord Jagannathji

ભગવાન જગન્નાથજી ની ૧૪૩ મી રથયાત્રાના નિમિત્તે ભગવાન સન્મુખ ૧૧૪૩ કિલો ફ્રુટનો સુંદર મનોરથ સજાવાયો

રવિવારે સવારે ૮-૩૦ કલાકે આનંદ સરોવર સમિપ આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળશે ભારત ભરની ત્રીજા નંબરની અને…

પાટણ પાલિકા પ્રમુખની કડક સૂચના બાદ ખોદ કામ કરાયેલા માર્ગોની મરામતની કામગીરી શરૂ કરાઈ

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન ખોદકામ કરાયેલા માર્ગો નું કામગીરી પૂર્ણ થયા બાદ શું વ્યવસ્થિત…

૧૪૩મી રથયાત્રાના દર્શનાર્થે આવતા લાખો દર્શનાર્થીઓને ૨૦ હજાર કિલો મગ અને ચણાના પ્રસાદનું વિતરણ કરાશે

મગ અને ચણાના પ્રસાદની સેવાભાવી મહિલાઓ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી ચાલુ સાલે પણ રથયાત્રામાં પ્રસાદ વિતરણની જવાબદારી છબીલાવ્યાયામ…

ડીસામાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીસા શહેરમાં આગામી 27 જૂનને અષાઢી બીજના દિવસે નિકળનારી ભગવાનશ્રી જગન્નાથજીની 27 મી રથયાત્રા પૂર્વે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે…

અમેરિકાના કેલિફોર્નિયા હિન્દુ મંદિરમાં ભગવાન જગન્નાથજી નો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

કેલિફોર્નિયામાં રહેતા પાટણ પ્રજાપતિ પરિવારના સભ્યોએ પ્રસંગને દીપાવવા જહેમત ઉઠાવી; અમેરિકાના કેલિફોર્નિયામાં વસવાટ કરતા ભારતીય નાગરિકો દ્વારા ત્યાના હિંદુ મંદિરમાં…

ભગવાન જગન્નાથજી ની ચાલુ સાલે નીકળનારી 143મી રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ કરાયો

જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા શહેર માંથી ફાળો એકત્ર કરવાની કામગીરી હાથ ધરાય પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં…