Kejriwal

રાવણ અને કંસ પણ ખૂબ જ ઘમંડી હતા…’ ગુજરાત પહોંચેલા કેજરીવાલે સરકાર પર નિશાન સાધ્યું

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે મંગળવારે દાવો કર્યો હતો કે તેમને રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને પાર્ટી કાર્યકરોને મળવા…

રાજ્યમાં ભારે વરસાદને કારણે અરવિંદ કેજરીવાલની રેલી રદ

આજે ગુજરાતના ચોટીલામાં આપ નેતા અરવિંદ કેજરીવાલની રેલી યોજાવાની હતી. પરંતુ ભારે વરસાદને કારણે કેજરીવાલની રેલી રદ કરવામાં આવી છે.…

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને કેટલો પગાર મળશે, કેજરીવાલને કેટલું પેન્શન મળશે? જાણો

દિલ્હીમાં આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી છે અને કેન્દ્રશાસિત પ્રદેશને હવે રેખા ગુપ્તાના રૂપમાં નવા મુખ્યમંત્રી મળ્યા…

કેજરીવાલને મળ્યા બાદ સીએમ ભગવંત માનએ કહ્યું, ‘અમે પંજાબને એક એવું મોડેલ બનાવીશું જે આખો દેશ જોશે’

કેજરીવાલને મળ્યા બાદ સીએમ ભગવંત માને કહ્યું કે પંજાબ સરકાર જનહિતમાં કામ કરી રહી છે. અમે પંજાબને એવું મોડેલ બનાવીશું…

પંજાબ પર નિર્ણય શું; સીએમ ભગવંત માન અને મંત્રીઓ સાથે કેજરીવાલ-સિસોદિયાની બેઠક શરૂ

આમ આદમી પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ બેઠક દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા કરવા અને પંજાબના નેતાઓ પાસેથી પ્રતિસાદ…

દિલ્હીમાં હાર બાદ નજર પંજાબ પર, કેજરીવાલે ભગવંત માનના ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા, આવતીકાલે કરશે બેઠક

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ની હાર બાદ, અરવિંદ કેજરીવાલે પંજાબના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય…

કેજરીવાલે AAPને ભ્રષ્ટ પાર્ટી બનાવી: પૂર્વ સભ્ય પ્રશાંત ભૂષણનો આક્ષેપ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPની કરખરી હાર બાદ, પાર્ટીના પૂર્વ સભ્ય અને વકીલ પ્રશાંત ભૂષણએ અરવિંદ કેજરીવાલ જવાબદાર ઠેરવ્યા છે. તેમણે…

‘ભ્રષ્ટાચારને કારણે અરવિંદ કેજરીવાલ ઝીરોથી બન્યા હીરો’, ઉમા ભારતીએ આપ્યું નિવેદન

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા ઉમા ભારતીએ શનિવારે કહ્યું કે આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ…

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025: હાર બાદ અરવિંદ કેજરીવાલનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માં મળેલી હાર બાદ અરવિંદ કેજરીવાલનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X…

અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું, કહ્યું- તેઓ મતોની સંખ્યા શેર કરવાનો ઇનકાર કરી રહ્યા છે

દિલ્હીમાં 2025ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવ્યું છે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. દરમિયાન, તાજેતરમાં અરવિંદ…