Kashmir Conflict

ભારત અને પાકિસ્તાન વાટાઘાટો કરશે

૧૧ મેના રોજ લશ્કરી બ્રીફિંગ દરમિયાન એક મહત્વપૂર્ણ ખુલાસામાં, ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું…

યુદ્ધવિરામ સમજૂતી બાદ, ભારત અને પાકિસ્તાનના ટોચના લશ્કરી અધિકારીઓ આજે વાતચીત કરશે

ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ અને મેજર જનરલ કાશિફ ચૌધરી આજે બપોરે…

કાશ્મીરમાં શાંતિનું આગમન : યુદ્ધવિરામ લાંબાગાળાની શાંતિની ઓછી ખાતરી આપે છે

ફાઇટર જેટ અને ડ્રોનના ભયાનક અવાજ બાદ ખીણમાં રવિવારે સામાન્ય સ્થિતિ : બજારો ખુલ્યા : પરંતુ લોકોમાં અવિશ્વાસ યથાવત શ્રીનગર…

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય

ભવિષ્યમાં પાકિસ્તાન દ્વારા પ્રેરિત કોઈપણ આતંકી હુમલાનો સૈન્ય કાર્યવાહીથી જડબાતોડ જવાબ અપાશે : ભારતીય સેનાની તાજેતરની કાર્યવાહીથી ભયભીત પાકિસ્તાને શાંતિની…

ભારત અને પાકિસ્તાન; સરકારો દ્વારા બંને દેશોના નાગરિકોને આપવામાં આવેલા વિઝા રદ કરવામાં આવ્યા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 ભારતીયોના મોત થયા છે. આ ઘટના પછી, ભારત સરકારે કાર્યવાહી કરી અને…

મહેબૂબા મુફ્તીએ કહ્યું; આતંકવાદીઓ દ્વારા લોકો પર હુમલો નથી, પરંતુ આપણી કાશ્મીરીતા અને આપણા પર હુમલો

મહેબૂબા મુફ્તીએ પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની કૂચનું નેતૃત્વ કર્યું. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અમે કાશ્મીરીઓ આ…