hearing

આજે સુપ્રીમ કોર્ટમાં SIR પર ‘ખાસ’ સુનાવણી થશે

સુપ્રીમ કોર્ટ બુધવારે પશ્ચિમ બંગાળમાં જારી કરાયેલ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીની અરજી પર…

પાટણ યુનિવર્સિટી દ્વારા સંલગ્ન 33 સેલ્ફ ફાઇનાન્સ કોલેજ સામે કડક કાર્યવાહી હાથ ધરી

નિયમોના ઉલ્લંઘન બદલ આ 33 સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ‘નો એડમિશન ઝોન’માં મુકાઈ         પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી …

પાલનપુરમાં સુવર્ણ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવી યુજીસી કાયદો નાબૂદ કરવાની માંગ કરાઈ

પાલનપુરમાં યુ.જી.સી. ના નવા નિયમોને રદ કરવાની માંગ સાથે  સુવર્ણ સમાજના લોકોએ ભેગા મળીને  જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં  આવ્યું…

ફાંસીની પદ્ધતિ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરતા કોર્ટે કેન્દ્ર પાસેથી 3 અઠવાડિયામાં જવાબ માંગ્યો

સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા દોષિતો માટે ફાંસીની વૈકલ્પિક પદ્ધતિઓની માંગ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. અરજીઓમાં…

મહિલા અનામત લાગુ કરવામાં વિલંબ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કેન્દ્ર સરકારને નોટિસ ફટકારવામાં આવી

સોમવારે સુપ્રીમ કોર્ટે મહિલા અનામત કાયદા (૩૩%) ના સીધા અમલીકરણની માંગ કરતી અરજી પર સુનાવણી કરી. વર્તમાન કાયદા મુજબ, આ…

સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓના મુદ્દા પર કરી સુનાવણી, લેવાયો આ નિર્ણય

સુપ્રીમ કોર્ટે સોમવારે રખડતા કૂતરા કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે 7 નવેમ્બરના રોજ આદેશ પસાર કરશે. ન્યાયાધીશ…

કફ સિરપ પીવાથી બાળકોના મૃત્યુના કેસની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો, જાણો અરજી કેમ ફગાવી?

સુપ્રીમ કોર્ટે શુક્રવારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપના સેવનથી બાળકોના મૃત્યુના પગલે તપાસ અને દવા સલામતી પદ્ધતિમાં પ્રણાલીગત સુધારાની…

બિહાર ચૂંટણી પહેલા SIR પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી, આગામી સુનાવણી ગુરુવારે થશે

મંગળવારે એક મહત્વપૂર્ણ અવલોકનમાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે SIR મુદ્દો સંપૂર્ણપણે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારક્ષેત્રમાં આવે છે. ન્યાયાધીશ સૂર્યકાંતની…

દિલ્હી હાઈકોર્ટે હિન્દુસ્તાન યુનિલિવરને ફટકાર લગાવી

હિન્દુસ્તાન યુનિલિવર સાથે સંકળાયેલા એક કેસની સુનાવણી કરતા, દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે ઘટાડેલા GST દરોના ફાયદા જનતા સુધી પહોંચાડવા…

કરુરમાં ભાગદોડ: મદ્રાસ હાઈકોર્ટે આજે સાંજે યોજાનારી સુનાવણી રદ કરી

શનિવારે કરુરમાં થયેલી ભાગદોડ બાદ, જેમાં 40 લોકોના મોત થયા હતા, અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજયની રાજકીય પાર્ટી, તમિલગા વેત્રી…