Harshabhai Sanghvi

બનાસકાંઠા જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ડીસા ખાતેથી ૫૧ નવીન એસટી બસોનું લોકાર્પણ કરાયું નાયબ મુખ્યમંત્રીના હસ્તે રાજપુર-ડીસા પાંજરાપોળ ખાતે જીવદયા…

દાંતા-અંબાજી માર્ગ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સેવા કેમ્પોનું નિરીક્ષણ કરી યાત્રિકોને ભોજન પીરસ્યું

સેવાકીય પ્રવૃતિઓ કરતા આયોજકોને અભિનંદન પાઠવતા મંત્રી હર્ષભાઈ સંઘવી; રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ અંબાજી માર્ગ સ્થિત વિવિધ સેવા કેમ્પની…

વિરમગામ બસ ડેપોને મળેલ નવી છ બસોને ધારાસભ્યે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું

ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીના સહયોગથી છેલ્લા બે વર્ષમાં ૧૫ થી વધુ નવી બસો વિરમગામ ડેપોને મળી : દર શનિવારે…

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને અંબાજી શક્તિ કોરિડોર વિકાસ અંગે રિવ્યૂ બેઠક યોજાઈ

મંત્રીના હસ્તે અંબાજી ખાતે ગજદ્વાર પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું; ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને અંબાજી શક્તિ કોરિડોર ડેવલોપમેન્ટ અંગે અંબાજી…

દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજરોજ બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ૨૯ કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યોનું પુનર્વસન કરાયું હતું.…