Government of India

રાધનપુર-સાંતલપુરમાં પૂરથી થયેલ નુકસાન જાણવા કેન્દ્રની ટીમે રિપોર્ટ તૈયાર કર્યો

ચોમાસામાં સાંતલપુર-રાધનપુર પંથકમાં પડેલાં ભારે વરસાદનાં કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિનાં કારણે થયેલા નુકસાનની સમીક્ષા અને પૂરની સ્થિતિનું કારણ જાણવા માટે…

કોણ છે દિનેશ કે પટનાયક ? જેમણે ભારતે કેનેડામાં રાજદૂત તરીકે નિમણૂક કરી

ભારત સરકારે કેનેડામાં પોતાના રાજદૂત તરીકે વરિષ્ઠ વિદેશ સેવા અધિકારી દિનેશ કે. પટનાયકની નિમણૂક કરી છે, એમ વિદેશ મંત્રાલય (MEA)…

જિલ્લામાં આપાતકાલીન પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે ૮૦૧ લાભાર્થીઓને તાલીમ અપાઈ

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરાયું હતું. ભારત સરકાર…

2027 માં વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી કરાશે

પહેલીવાર જાતિ સંબંધિત ડેટા પણ એકત્રિત થશે : મોબાઇલ એપ્સ, મોનિટરિંગ પોર્ટલ અને સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ ભારત સરકાર 2027માં યોજાનારી…

ભારતમાંથી ૩૧ બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલાશે: દિલ્હી પોલીસે પ્રક્રિયા શરૂ કરી

દિલ્હી પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા ૩૧ બાંગ્લાદેશી નાગરિકોને તેમના વતન પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ નાગરિકોને…

હાઈકોર્ટના તમામ નિવૃત્ત ન્‍યાયાધીશોને ‘વન રેન્‍ક વન પેન્‍શન’નો લાભ મળશે

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે ભારત સરકાર હાઈકોર્ટના નિવૃત્ત મુખ્‍ય ન્‍યાયાધીશો સિવાયના કોઈપણ નિવૃત્ત હાઈકોર્ટ ન્‍યાયાધીશને વાર્ષિક ૧૩.૫૦ લાખ…

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનો પ્રારંભ કરાયો

ભારતીય જન ઔષધિ કેન્દ્ર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને પોસાય તેવી વ્યાજબી ભાવે દવા મેળવવા માટે આશીર્વાદરૂપ બનશે; ભારત સરકારના…