flood situation

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોવા છતાં, વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ એક સાચા લોકસેવક તરીકેની ફરજ નિભાવી…