Dwarkadhish Temple

બેટ દ્વારકા કોરિડોરમાં દર્શન, પર્યટન અને સંસ્‍કૃતિના સંગમનુ અદભુત સંયોજન થશે

વડાપ્રધાનનું સ્‍વપ્ન સાકાર કરવા મુખ્‍યમંત્રી સહિત રાજ્‍યનું તંત્ર અને દ્વારકા જિલ્લાનું કલેકટર તંત્ર સહિત તંત્રવાહકો કટિબદ્ધ : નવા રસ્‍તાઓનું નિર્માણ…

અનંત અંબાણીએ યુવા પેઢીને પ્રેરણા આપી; પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પદયાત્રામાં જોડાયા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી, જામનગર સ્થિત તેમના નિવાસસ્થાનથી ગુજરાતના દ્વારકાધીશ મંદિર સુધી પદયાત્રા પર છે. ૧૦ એપ્રિલે તેમના…