Devotee Enthusiasm

ધાનેરામાં દશામાં વ્રતને લઈ ભક્તોનો ઉત્સાહ, બજારોમાં મેળા જેવો માહોલ

દશામાંના વ્રતનો પ્રારંભ થતો હોવાથી આજે ધાનેરાની બજારોમાં દશામાંની મૂર્તિઓ અને “સાંઢણી” (દશામાંના વ્રતમાં ઉપયોગમાં લેવાતી ખાસ પ્રકારની માટીની પ્રતિકૃતિ)…