criminal justice system

સાબરકાંઠા; વેપારી પાસે લાખોની ઠગાઈ બે ગઠિયાઓને પોલીસે દબોચી લીધા

વડાલીમાં ચોળાફળીની લારી ચલાવતા એક પરપ્રાંતિય વેપારીને ખજાનો મળ્યો છે કહીને લાખો રૂપિયાની ઠગાઈ કરનારા બે ગઠિયાઓને વડાલી પોલીસે દબોચી…

જેલમાં ખોટી રીતે રાખ્‍યા બાદ નિર્દોષ છૂટેલા કેદીઓને ‘વળતર’નો અધિકાર : સુપ્રીમ કોર્ટ

સર્વોચ્‍ય અદાલતે લાંબા સમયથી જેલમા બંધ કેદીઓને લઈને એક મહત્‍વપૂર્ણ ચુકાદો આપ્‍યો છે. સુપ્રીમ  કોર્ટે કહ્યું છે કે જો કોઈ કેદીને લાંબા સમય સુધી ખોટી રીતે જેલમાં રાખવામાં આવે છે, તો તેઓને વળતર આપવા માટે એક કાયદો બનાવવાની જરૂર છે. આ મુદ્દા પર નિર્ણય લેવાની સત્તા સંસદની છે એમ પણ કોર્ટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટની આ ટીપ્‍પણી લાંબા સમયથી ખોટી રીતે કેદ કરવામાં આવેલા મળત્‍યુદંડની સજા પામેલા દોષીને નિર્દોષ મુક્‍ત કરતા આપી હતી. જસ્‍ટીસ વિક્રમનાથ, જસ્‍ટીસ સંજય કરોલ અને જસ્‍ટીસ સંદીપ મહેતાની બેન્‍ચે કહ્યું કે અમેરિકા કરતા એકદમ અલગ ભારતમાં ખોટી રીતે કેદ કરવામાં આવેલા લોકોને વળતર અંગે કોઈ કાયદો જ નથી. જસ્‍ટીસ સંજય કરોલ દ્વારા લખવામાં આવેલા ચુકાદામાં કહેવામા આવ્‍યું કે અમેરિકા જેવા વિદેશી ન્‍યાય ક્ષેત્રમાં લાંબા સમયની કેદ બાદ નિર્દોષ જાહેર થવા પર અદાલતોએ તે લોકોને વળતર આપવાનો નિર્દેશ કર્યો છે.વળતરના આ અધિકારને સંઘીય અને રાજ્‍ય બંને કાયદાઓ દ્વારા માન્‍યતા આપવામાં આવી છે. વળતરનો દાવો કરવાની બે રીતો છે…

ભારતની ન્‍યાયિક પ્રણાલીમાં સુધારાની ખાસ જરૂર : ચીફ જસ્‍ટિસ બી.આર ગવઈ

ચીફ જસ્‍ટિસ બીઆર ગવઈએ શનિવારે કહ્યું કે ભારતીય ન્‍યાયિક પ્રણાલી અનોખા પડકારોનો સામનો કરી રહી છે અને તેમાં તાત્‍કાલિક સુધારાની…

સિદ્ધપુર અને કાકોશી ઘરફોડ ચોરીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી

પાટણ જિલ્લાના સિદ્ધપુર અને કાકોશી પોલીસ સ્ટેશનના કુલ-૦૩ ઘરફોડ ચોરીના ગુન્હામા સંડોવાયેલ અને પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીને પાટણ એલસીબી…

મહેસાણામાં રહેતી સગીરા ઉપર દુષ્કર્મ; સગા બાપને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

મહેસાણામાં એક સગીરા સાથે તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. કોર્ટે પોક્સો એક્ટ હેઠલ દુષ્કર્મી પિતાને આજીવન…

પાટણ એલસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરેલ પાંચ ઈસમો ને જુદી જુદી જેલમાં ધકેલાયા

ખનીજ ચોરી,મારામારી અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા; પાટણ જિલ્લામાં અસામાજીક તત્વોની યાદીમાંનામ ધરાવતા અને ખાણખનીજ, મારામારી તથા શરીર સંબંધી ગુનાઓ…

પુણેમાં માચીસની સળીથી લઈને ગોળી મારનાર વ્યક્તિને જામીન પર મુક્ત કરાયા

પુણેમાં એક વ્યક્તિને માચીસની સળીથી શરૂ થયેલા સંઘર્ષમાં ગોળી મારનાર વ્યક્તિને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. “અરજદાર 11 મહિનાથી જેલમાં…