Compensation Issues

આખરે ક્યારે અટકશે આવી દુઃખદ ઘટનાઓ? તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી

ક્યારેક સુરત તક્ષશીલા, ક્યારેક વડોદરા હરણીકાંડ, ક્યારેક સુરત ગેમ ઝોન તો ક્યારેક ડીસા મોતનું ગોડાઉન, ક્યાંક સેફ્ટીનો અભાવ, ક્યાંક મંજૂરીનો…

વીજ લાઈનનું વળતર ન મળતા ખેડૂતો લાલઘૂમ; દિયોદર-લાખણી પંથકના અસરગ્રસ્ત ખેડુતોએ આપ્યું આવેદનપત્ર

મુન્દ્રા થી કંસારી સુધીની જેટકો ની 400 કે.વી.ની વીજ લાઇન ખેડૂતોના ખેતરમાંથી પસાર થાય છે. જેનું વળતર આજદિન સુધી ન…