Chotila

રાજ્યમાં ભારે વરસાદને કારણે અરવિંદ કેજરીવાલની રેલી રદ

આજે ગુજરાતના ચોટીલામાં આપ નેતા અરવિંદ કેજરીવાલની રેલી યોજાવાની હતી. પરંતુ ભારે વરસાદને કારણે કેજરીવાલની રેલી રદ કરવામાં આવી છે.…

સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી પડતા 48 પશુઓ ના મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારોમાં મેઘ મહેર રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ જ જિલ્લામાં 2 દિવસ વરસાદી માહોલ જોવા મળ્યો…