Ahmedabad Plane Crash

અમદાવાદ વિમાન ક્રેશ બાદ એર ઇન્ડિયાના અધિકારીઓની પાર્ટીનો વીડિયો વાયરલ

AISATS ના ગુરુગ્રામ કાર્યાલયમાં યોજાયેલી પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી લોકોએ સોશિયલ…

નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીએ DNA મૅચિંગ માટે રાતોરાત સૉફ્ટવેર ડેવલપ કર્યું

ડૉ. વિશાલ મેવાડા સહિતની ટીમે ૨૪ માર્કર સાથે માત્ર બે કલાકમાં સૉફ્ટવેર બનાવી સીમાચિહ્‍‍નરૂપ કાર્ય કર્યું અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં…

અમદાવાદ વિમાન દુર્ઘટના: પાલનપુરના રમેશભાઈ ઠક્કરનો મૃતદેહ પાલનપુર લવાયો

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાલનપુરનું ઠક્કર દંપતિ પણ કાળનો કોળિયો બન્યું હતું. ત્યારે આજે પાલનપુરના મૃતક રમેશ ભાઈ ઠક્કરના મૃતદેહને આજે…

ડીસામાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીસા શહેરમાં આગામી 27 જૂનને અષાઢી બીજના દિવસે નિકળનારી ભગવાનશ્રી જગન્નાથજીની 27 મી રથયાત્રા પૂર્વે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે…

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાજકોટમાં રામનાથપરા સ્મશાન ખાતે થશે અંતિમવિધિ

રેસકોર્સ મેદાન ખાતે વિશાળ પ્રાર્થના સભા યોજાશે! તારીખ અને સમય હવે પછી જાહેર થશે – રૂપાણી પરિવાર DNA મેચ બાદ…

અમદાવાદ પ્લેન ક્રેશ: વિક્રાંત મેસીના પારિવારિક મિત્રનું વિમાન દુર્ઘટનામાં મોત

મદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. તે જ સમયે, વિક્રાંત મેસીના પારિવારિક મિત્ર ક્લાઇવ કુંદર પણ આ વિમાનમાં પાઇલટ…

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં હિંમતનગરની પાયલ ખટીક્નું દુઃખદ અવસાન

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને સાંત્વના આપી, મદદની ખાત્રી આપી  અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતેથી લંડન…

અમદાવાદ પ્લેન ક્રેશ; એર ઈન્ડિયાના વિમાનનું મળ્યું ‘બ્લેક બોક્સ’

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા…

પીએમ મોદીએ વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા અમદાવાદ આવી પહોંચ્યા…

અમદાવાદ પ્લેન ક્રેશમાં પાલનપુરના 2 મુસાફરો હતા સવાર; પુત્રને મળવા લંડન જઈ રહ્યું હતું

પુત્રને મળવા લંડન જઈ રહ્યું હતું ઠક્કર દંપતિ; અમદાવાદ થી લંડન જઇ રહેલ પ્લેન ટેક ઓફ થયા બાદ ક્રેશ થયું…