Accountability in Terrorism

ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ત્રીજા દેશની દખલગીરી સહન કરવામાં આવશે નહીં

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આતંકવાદના કિસ્સામાં, અમે તે કુખ્યાત આતંકવાદીઓને ભારતને સોંપવા અંગે ચર્ચા કરવા તૈયાર છીએ…