ઉત્તર-પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં 2 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હોવાના અને ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે. અત્યાર સુધીમાં 4 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે ઘણી એજન્સીઓ બચાવ કામગીરીમાં રોકાયેલી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે સાત વાગ્યે એક ઇમારત ધરાશાયી થવાની માહિતી મળી હતી. સાત ફાયર એન્જિન સહિત ઘણી ટીમો કામ કરી રહી છે.
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી કાટમાળ નીચે દટાઈ જવાથી બે લોકોના મોત

ટેગ્સ:#public safety#injuries#Casualties#Rescue Operation#Emergency Services#disaster response#Fire Department#Police Involvement#structural failure#Urban Safety#Trapped Individuals#Building Collapse#Delhi Incident#Welcome Area#Northeast Delhi
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયસોના અને ચાંદીના ભાવમાં ફરી ઉછાળો!
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયમહારાષ્ટ્રમાં મરાઠી શીખવાની સમયમર્યાદા પૂરી, 7,750 ઓટો-ટેક્સી ડ્રાઇવરો પરીક્ષામાં નાપાસ
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયવારાણસીમાં ગંગા નદી પર બોટ ચલાવવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયUGC-NET પરીક્ષા ત્રણ પેપર માટે ફરીથી યોજાશે
2 દિવસ પહેલા
