રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય8 જાન્યુઆરી, 2025| Super Admin

શેખ હસીનાનું પ્રત્યાર્પણ નહીં થાય, ભારતે બાંગ્લાદેશને આપ્યો કડક સંદેશ

શેખ હસીનાનું પ્રત્યાર્પણ નહીં થાય, ભારતે બાંગ્લાદેશને આપ્યો કડક સંદેશ
ભારત સરકારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વિઝા લંબાવવાનો નિર્ણય કર્યો છે. જેથી તેઓ ભારતમાં કાયદેસર રીતે રહી શકે. રસપ્રદ વાત એ છે કે બાંગ્લાદેશની વર્તમાન સરકારે તેનો પાસપોર્ટ રદ કરી દીધો છે. તેમ છતાં ભારતે આ પગલું ભર્યું છે. ગૃહ મંત્રાલયના આ પગલાને બાંગ્લાદેશ સરકાર માટે પરોક્ષ સંદેશ માનવામાં આવી રહ્યો છે, જે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહી હતી. 5 ઓગસ્ટે રાજગાદીનો ત્યાગ કર્યા બાદ શેખ હસીનાએ ભારતમાં આશરો લીધો છે. તેની સામે બાંગ્લાદેશમાં હત્યા સહિતના અનેક કેસ નોંધીને તેને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સરકાર સતત તેના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે, પરંતુ ભારત સરકારે તેના વિઝાને લંબાવ્યો છે અને સંકેત આપ્યો છે કે તે શેખ હસીનાને હાલમાં ભારતમાં રહેવાની મંજૂરી આપશે. ભારતનો સંદેશ અને વ્યૂહરચના ભારત સરકારના આ નિર્ણયને રાજકીય અને રાજદ્વારી વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહ્યો છે. ચાલો આ વ્યૂહરચના વિગતવાર સમજીએ

સંબંધિત સમાચાર