રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
આંતરરાષ્ટ્રીય27 નવેમ્બર, 2024| Super Admin

પાકિસ્તાન : સુરક્ષાકર્મીઓની કાર્યવાહી બાદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોએ પોતાનો વિરોધ સમાપ્ત કર્યો

પાકિસ્તાન : સુરક્ષાકર્મીઓની કાર્યવાહી બાદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોએ પોતાનો વિરોધ સમાપ્ત કર્યો

પાકિસ્તાનમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા પાકિસ્તાનમાં જબરદસ્ત રાજકીય ખળભળાટ મચી ગયો છે. દેશની રાજધાની ઇસ્લામાબાદમાં સ્થિત ડી ચોક અને તેની આસપાસના વિસ્તારોમાં મધ્યરાત્રિએ સુરક્ષા કર્મચારીઓએ ઝડપી કાર્યવાહી કરી હતી. 

સુરક્ષાકર્મીઓની કાર્યવાહી બાદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોએ પોતાનો વિરોધ સમાપ્ત કર્યો છે. જો કે પાકિસ્તાન તરફથી મળેલા વીડિયોમાં ખાલી કારતુસ રસ્તા પર વિખરાયેલા જોવા મળે છે. ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ફાઉન્ડેશને પણ આ વીડિયોની નોંધ લીધી છે અને પાકિસ્તાનની ટીકા કરી છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ પણ દેખાવકારોને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે.
ખાનના પક્ષે કહ્યું છે કે સુરક્ષાકર્મીઓએ શક્ય તેટલા લોકોને મારવાના ઈરાદાથી પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા છે. પીટીઆઈએ કહ્યું કે દેશમાં રક્તપાત થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે ઓગસ્ટથી જેલમાં રહેલા ઈમરાન ખાને 24 નવેમ્બરે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન માટે અંતિમ કોલ આપ્યો હતો.

સંબંધિત સમાચાર