રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય27 જુલાઈ, 2026| Super Admin

NEET પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળવ્યા બાદ વિધાર્થીએ ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી

NEET પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળવ્યા બાદ વિધાર્થીએ ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી

મહારાષ્ટ્રથી આઘાતજનક સમાચાર. કર્જતના અહિલ્યાનગર જિલ્લાના જલાલપુરની રહેવાસી અંકિતા સાંગલેએ રવિવારે આત્મહત્યા કરી લીધી. અંકિતાએ NEET પુનઃપરીક્ષામાં 166 ગુણ મેળવ્યા હતા. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા અનુસાર, કર્જત પોલીસે આત્મહત્યાનો કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે. અહિલ્યાનગરના કરઝતની એક વિદ્યાર્થીનીએ NEET પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળવ્યા બાદ આત્મહત્યા કરી લીધી. તેણીએ પોતાની સુસાઇડ નોટમાં NEETનો ઉલ્લેખ કર્યો હતો. અંકિતા સાંગલેએ તેના ઘરે ફાંસી લગાવી લીધી હતી.

તેના પરિવારનું કહેવું છે કે NEET પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા બાદ તેણે આ પગલું ભર્યું હતું. અંકિતાએ NEET પરીક્ષામાં 166 માર્ક્સ મેળવ્યા હતા. તેના પરિવારનું કહેવું છે કે અંકિતાને અપેક્ષા મુજબ માર્ક્સ મળ્યા ન હતા, જેના કારણે તેણે માનસિક તણાવને કારણે રવિવારે સાંજે 4:30 વાગ્યે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

સંબંધિત સમાચાર