મહારાષ્ટ્રથી આઘાતજનક સમાચાર. કર્જતના અહિલ્યાનગર જિલ્લાના જલાલપુરની રહેવાસી અંકિતા સાંગલેએ રવિવારે આત્મહત્યા કરી લીધી. અંકિતાએ NEET પુનઃપરીક્ષામાં 166 ગુણ મેળવ્યા હતા. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા અનુસાર, કર્જત પોલીસે આત્મહત્યાનો કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે. અહિલ્યાનગરના કરઝતની એક વિદ્યાર્થીનીએ NEET પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળવ્યા બાદ આત્મહત્યા કરી લીધી. તેણીએ પોતાની સુસાઇડ નોટમાં NEETનો ઉલ્લેખ કર્યો હતો. અંકિતા સાંગલેએ તેના ઘરે ફાંસી લગાવી લીધી હતી.
તેના પરિવારનું કહેવું છે કે NEET પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા બાદ તેણે આ પગલું ભર્યું હતું. અંકિતાએ NEET પરીક્ષામાં 166 માર્ક્સ મેળવ્યા હતા. તેના પરિવારનું કહેવું છે કે અંકિતાને અપેક્ષા મુજબ માર્ક્સ મળ્યા ન હતા, જેના કારણે તેણે માનસિક તણાવને કારણે રવિવારે સાંજે 4:30 વાગ્યે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
NEET પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળવ્યા બાદ વિધાર્થીએ ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયજન્માષ્ટમી પહેલા મંદિરમાંથી લડુ ગોપાલ અને રાધા રાણીની મૂર્તિઓની ચોરી
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયભારત-બેલ્જિયમ વચ્ચે મોટા કરાર પર હસ્તાક્ષર
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયપાણી બોર્ડના ટેન્ડર કૌભાંડમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ, જામીન મળ્યા
2 દિવસ પહેલા
રાષ્ટ્રીયપંજાબ SIR માંથી ભાજપ સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ ગાયબ
2 દિવસ પહેલા
