રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત7 મે, 2026| Super Admin

મહુવા: સેંદરડા ગામે થતા બાળલગ્ન અટકાવી તંત્રની લાલ આંખ, વાલીઓ અને ગોર મહારાજ સામે ફરિયાદ

મહુવા: સેંદરડા ગામે થતા બાળલગ્ન અટકાવી તંત્રની લાલ આંખ, વાલીઓ અને ગોર મહારાજ સામે ફરિયાદ

ગત તા. 12-03-2026 ના રોજ મહુવાના સેંદરડા ગામે લગ્ન પ્રસંગ યોજાયો હતો. ભાવનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને ગુપ્ત માહિતી મળી હતી કે આ લગ્નમાં કન્યાની ઉંમર 18 વર્ષથી ઓછી અને વરરાજાની ઉંમર 21 વર્ષથી ઓછી છે. આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.જી. ચૌધરીએ સ્થળ પર જઈને બંને પક્ષોના નિવેદનો લીધા હતા. તપાસ દરમિયાન પુરાવાઓથી સ્પષ્ટ થયું હતું કે આ લગ્ન બાળલગ્ન હતા. આ ગંભીર બાબતને ધ્યાને લઈ, અધિકારીએ ખુટવડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સંજય મથુરભાઈ ચૌહાણ, ધીરૂ રામજીભાઈ પરમાર અને લગ્ન કરાવનારા ગોર મહારાજ સામે Child Marriage Restraint Act 2006 અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ કાર્યવાહી દ્વારા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બાળલગ્નને પ્રોત્સાહન આપનાર કે તેમાં સામેલ થનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.

સંબંધિત સમાચાર