રાજ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર મોટી દુર્ઘટના, બાંધકામ સ્થળ પર માળખું ધરાશાયી થવાથી ત્રણ મજૂરોના મોત

આણંદ જિલ્લામાં મંગળવારે સાંજે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ બાંધકામ સ્થળ પર બાંધવામાં આવેલ કામચલાઉ માળખું તૂટી પડતાં ત્રણ મજૂરોનાં મોત નીપજ્યાં હતાં. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પોલીસ અધિક્ષક (SP) ગૌરવ જસાણીએ જણાવ્યું કે આ ઘટના વાસદ ગામમાં બની હતી. તેમણે કહ્યું કે પ્રાથમિક માહિતી મુજબ ચાર કામદારો કોંક્રીટના બ્લોક વચ્ચે ફસાયા છે.
સંબંધિત સમાચાર
ગુજરાતગુજરાતની NIA કોર્ટે 6 પાકિસ્તાનીઓને 8 વર્ષની જેલની સજા ફટકારી
1 દિવસ પહેલા
ગુજરાતવલસાડમાં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી, જાનહાનિ ટળી
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક થવાની શક્યતા
1 દિવસ પહેલા
ગુજરાતદુબઈ-મુંબઈ ફ્લાઇટમાંથી અચાનક ધુમાડો નીકળ્યો, 194 મુસાફરો 42 મિનિટ સુધી શ્વાસ રૂંધાયા; રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ
2 દિવસ પહેલા
