રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
આંતરરાષ્ટ્રીય3 જાન્યુઆરી, 2025| Super Admin

બાંગ્લાદેશ : ધરપકડ કરાયેલ હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણદાસની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

બાંગ્લાદેશ : ધરપકડ કરાયેલ હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણદાસની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

આ સમયે બાંગ્લાદેશથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ ચટ્ટોગ્રામ કોર્ટે હિંદુ નેતા ચિન્મય કૃષ્ણદાસની જામીન અરજી ફગાવી દીધી છે. આનાથી બાંગ્લાદેશી હિન્દુઓને મોટો ફટકો પડ્યો છે. બાંગ્લાદેશ હિંસા કેસમાં ધરપકડ કરાયેલ હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણદાસની જામીન અરજી ચટ્ટોગ્રામ કોર્ટે ફગાવી દીધી છે. ડેઈલી સ્ટારના સમાચાર મુજબ, પૂર્વ ઈસ્કોન નેતા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની જામીન અરજી બાંગ્લાદેશની ચટ્ટોગ્રામ કોર્ટમાં સુનાવણી માટે મૂકવામાં આવી હતી. પરંતુ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોલકાતા ઇસ્કોનના ઉપાધ્યક્ષ રાધા રમણ દાસે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. આપણે જાણીએ છીએ કે આખી દુનિયા આ જોઈ રહી હતી. બધાને આશા હતી કે નવા વર્ષમાં ચિન્મય પ્રભુને આઝાદી મળશે, પરંતુ 42 દિવસ પછી પણ આજે સુનાવણીમાં તેના જામીન ફગાવી દેવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ સરકારે ખાતરી કરવી જોઈએ કે તેઓને ન્યાય મળે

સંબંધિત સમાચાર