મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો. પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની અફવાને પગલે ઘણા મુસાફરો ટ્રેનમાંથી કૂદીને પાટા પર ઉતર્યા હતા, ત્યારબાદ બીજી બાજુથી આવતી કર્ણાટક એક્સપ્રેસ ટ્રેને તેઓને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલોની સારવાર હજુ ચાલુ છે. તે જ સમયે, હવે માહિતી સામે આવી છે કે આ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 13 લોકોમાંથી 4 નેપાળના નાગરિક છે.
જલગાંવ ટ્રેન દુર્ઘટનામાં 4 વિદેશીઓના પણ મોત, આ દેશના હતા નાગરિક

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયશુભેન્દુ અધિકારીના PAની હત્યા કરનાર શૂટરની યુપીમાં ધરપકડ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયસ્વીડન બાદ, PM નરેન્દ્ર મોદી નોર્વે પહોંચ્યા
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયપશ્ચિમ બંગાળમાં પીળો પંજો, નવી સરકારના આદેશ બાદ, ગેરકાયદેસર મકાનો પર ફરી વળ્યું બુલડોઝર
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયકેરળમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી, આશા વર્કરો માટે માનદ વેતનમાં વધારો
1 દિવસ પહેલા
