મળતી માહિતી મુજબ પેસેન્જર વાન પર થયેલા હુમલામાં 47 લોકો માર્યા ગયા હતા. બાલિશખેલ, ખાર કાલી, કુંજ અલીઝાઈ અને મકબલમાં પણ ગોળીબાર ચાલુ છે. આદિવાસી સમુદાયના લોકો ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરીને એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. હિંસામાં અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 30 ઘાયલ થયા છે. મીડિયા સૂત્રોએ આ હિંસામાં 30થી વધુ લોકોના મોતના અહેવાલ આપ્યા છે.- હોમ
- /Uncategorized
- /પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં જૂથવાદી હિંસાએ જોર પકડ્યું હિંસામાં 18 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં જૂથવાદી હિંસાએ જોર પકડ્યું હિંસામાં 18 લોકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં જૂથવાદી હિંસાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા 18 લોકોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં જૂથવાદી હિંસાને કારણે અહીં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. જ્યારે 30 અન્ય ઘાયલ થયા છે. આ માહિતી આપતા પાકિસ્તાન પોલીસે જણાવ્યું કે અફઘાનિસ્તાનની સરહદે આવેલા કુર્રમ જિલ્લામાં ગુરુવારે પેસેન્જર વાન પર થયેલા હુમલા બાદ અલીઝાઈ અને બાગાન આદિવાસીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.
મળતી માહિતી મુજબ પેસેન્જર વાન પર થયેલા હુમલામાં 47 લોકો માર્યા ગયા હતા. બાલિશખેલ, ખાર કાલી, કુંજ અલીઝાઈ અને મકબલમાં પણ ગોળીબાર ચાલુ છે. આદિવાસી સમુદાયના લોકો ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરીને એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. હિંસામાં અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 30 ઘાયલ થયા છે. મીડિયા સૂત્રોએ આ હિંસામાં 30થી વધુ લોકોના મોતના અહેવાલ આપ્યા છે.
મળતી માહિતી મુજબ પેસેન્જર વાન પર થયેલા હુમલામાં 47 લોકો માર્યા ગયા હતા. બાલિશખેલ, ખાર કાલી, કુંજ અલીઝાઈ અને મકબલમાં પણ ગોળીબાર ચાલુ છે. આદિવાસી સમુદાયના લોકો ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરીને એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. હિંસામાં અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 30 ઘાયલ થયા છે. મીડિયા સૂત્રોએ આ હિંસામાં 30થી વધુ લોકોના મોતના અહેવાલ આપ્યા છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
