Worship

ભોજશાળા વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો, વસંત પંચમી પર દિવસભર ચાલુ રહેશે પૂજા

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત ઐતિહાસિક ભોજનશાળા ફરી એકવાર હિન્દુ અને મુસ્લિમ પક્ષો વચ્ચેના વિવાદનું કારણ બની હતી, જેના પર સુપ્રીમ…

પીએમ મોદીએ દિલ્હીના સીઆર પાર્કની મુલાકાત લીધી, પંડાલોમાં દેવીની પૂજા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે દક્ષિણ દિલ્હીના સીઆર પાર્ક વિસ્તારમાં પહોંચ્યા. તેમણે મહાઅષ્ટમી નિમિત્તે સીઆર પાર્કમાં દુર્ગા પૂજા પંડાલની મુલાકાત…

વાવ-થરાદ-સુઇગામના અસરગ્રસ્તોની વ્હારે: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પાલનપુર દ્વારા 6,000 કીટ તૈયાર કરાઇ

‘સમાજ હૈ આરાધ્ય દેવ હમારા, સેવા હૈ આરાધના..,એ પંક્તિને ચરિતાર્થ કરતા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ બનાસકાંઠા જિલ્લાના વાવ- થરાદ, સુઈગામના…

પાકિસ્તાનમાં પણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે, તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના કયા દેશોમાં શ્રી કૃષ્ણની પૂજા થાય છે

જન્માષ્ટમી આખા દેશમાં ઉજવવામાં આવે છે, મંદિરોમાં ભક્તોની લાંબી કતારો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ભારત ઉપરાંત…

શશી થરૂર સામેના માનહાનિના કેસમાં કોર્ટ કાર્યવાહી પરનો સ્‍ટે સુપ્રીમ કોર્ટે લંબાવ્‍યો

મંદિરમાં પૂજા કરતી વખતે વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પર નિશાન સાધતી શિવલિગ પર વીંછી ટિપ્‍પણી બદલ થરૂરે સામે કેસ દાખલ…

પીએમ મોદીનો તમિલનાડુમાં બીજો દિવસ, ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં પૂજા-અર્ચના કરી

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તમિલનાડુ પ્રવાસનો બીજો દિવસ છે. રવિવારે ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની જન્મજયંતિ નિમિત્તે પીએમ મોદીએ ગંગાઈકોંડા…

યુપી: સીએમ યોગીએ કાવડીઓ પર ફૂલો વરસાવ્યા, દૂધેશ્વરનાથ મંદિરમાં પૂજા કરી, વીડિયો સામે આવ્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કાવડીઓ પર ફૂલો વરસાવ્યા હતા. ફૂલો વરસાવતા પહેલા તેમણે ગાઝિયાબાદના દૂધેશ્વરનાથ મંદિરમાં પૂજા પણ…

પવિત્ર શ્રાવણ માસનો 25 જુલાઈથી પ્રારંભ

30 દિવસના પવિત્ર મહિનામાં 4 સોમવાર આવશે  ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ગોવા, દક્ષિણ ભારતમાં એકસાથે શરૂ થશે શ્રાવણ : 28 જુલાઈથી…

કેરળ મંદિરે પવિત્ર સ્થાન બધા વર્ગો માટે ખુલ્લું મૂક્યું

એક ઐતિહાસિક પગલામાં, બધા સમુદાયોના ભક્તોએ કેરળના કાસરગોડ જિલ્લામાં સદીઓ જૂના પિલિકોડ રાયારામંગલમ મંદિરના પવિત્ર આંતરિક ક્વાર્ટર નાલામ્બલમમાં પ્રથમ વખત…

મહાશિવરાત્રી પર લાડલે મશક દરગાહ પર હિન્દુઓને શિવલિંગની પૂજા કરવાની મંજૂરી, કર્ણાટક હાઇકોર્ટનો મોટો નિર્ણય

બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે મહા શિવરાત્રી દરમિયાન હિન્દુઓને અલાંદના લાડલે મશક દરગાહ સંકુલમાં સ્થિત શિવલિંગની પૂજા કરવાની મંજૂરી આપી હતી.…