Vir Chakra

એરફોર્સના ૨૬ અધિકારીઓ અને જવાનોને વાયુસેના (શૌર્ય) મેડલ એનાયત

વિર ચક્ર મેળવનારા ૯ ઓફિસરો અને જવાનોમાં ગ્રુપ કેપ્ટન રણજીત સિંહ સિદ્ધુ, મનીષ અરોરા, અનિમેષ પતની અને કુણાલ કાલરા જેવા…

ઓપરેશન સિંદૂર’ ના આ બહાદુર સૈનિકોને ‘વીર ચક્ર’, ‘યુદ્ધ સેવા મેડલ’ અને ‘શ્રેષ્ઠ યુદ્ધ સેવા મેડલ’ થી સન્માનિત કરવામાં આવ્યા

ભારત આઝાદીના 79મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. આ પ્રસંગે, ઓપરેશન સિંદૂરમાં પોતાની બહાદુરી દર્શાવનારા ભારતીય સુરક્ષા દળોના બહાદુર…