tribal

હનુમાન આદિવાસી હતા, ભગવાન રામ આદિવાસીઓને કારણે જીત્યા હતા,” કોંગ્રેસના નેતા ઉમંગ સિંઘરના નિવેદનથી મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાવો

કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ઉમંગ સિંઘરે ભગવાન હનુમાનને આદિવાસી ગણાવીને એક નવો રાજકીય વિવાદ ઉભો કર્યો છે.…

અરવલ્લી ખાતે બિરસા મુંડાની 150મી જન્મજયંતિ : શામળાજીમાં ગૌરવ રથયાત્રાનું સ્વાગત

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ અંતર્ગત અંબાજીથી શરૂ થયેલી જનજાતીય ગૌરવ…

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને આદિવાસી નેતાઓ સાથે વાતચીત કરી, તિરાહ ખીણ પર ભાર મૂક્યો

પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ સ્થાનિક આદિવાસી નેતાઓ સાથે વાતચીત કરી છે. વાટાઘાટો બાદ, TTP એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો…

બાંગ્લાદેશમાં ફરી હિંસા ફાટી નીકળી, આદિવાસી બહુલ વિસ્તારમાં ત્રણ લોકોના મોત, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારમાં ત્રણ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયે રવિવારે…

દેશનો વાસ્તવિક વિકાસ ત્યારે જ થશે જ્યારે આપણા આદિવાસી સમુદાયો આગળ વધશે: રાષ્ટ્રપતિ મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે ‘આદિ મહોત્સવ, 2025’ ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતા કહ્યું કે દેશમાં ચાલી રહેલા વિકાસ પહેલનો આદિવાસી…