The Sangh

RSS વડા મોહન ભાગવત વૃંદાવન પહોંચ્યા, સંઘના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે

RSSના વડા મોહન ભાગવત RSSની ત્રણ દિવસીય અખિલ ભારતીય કારોબારી સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે વૃંદાવન પહોંચ્યા છે. મોહન ભાગવત…

અમદાવાદ નો સંઘ 170 કિલોમીટરની પદયાત્રા કરી અંબાજીમાં 52 ગજ ની બે ધજાઓ લઈને પહોંચ્યા

નવાવર્ષ બાદ સૌપ્રથમ કાર્તકી પૂનમ ને ગણતરી ના દિવસ બાકી રહ્યા છે ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર માં પદયાત્રીઓ નો ઘસારો…