stampede victims support

બેંગલુરુમાં ભાગદોડ: પીડિતોના પરિવારજનો માટે વળતરની રકમ વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શનિવારે જીવ ગુમાવનારાઓના પરિવારો માટે વળતરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પ્રતિ પરિવાર સહાય રકમ 10 લાખ…