Staff and Personnel

પાલનપુર જનસેવા કેન્દ્ર દ્વારા એક વર્ષમાં તાલુકાના 18,874 અરજદારોએ સરકારી સેવાઓનો લાભ લીધો

જનસેવા કેન્દ્રમાં અરજદારો માટે ઝેરોક્ષ અને લેમીનેશન અને સોગાંધનામું ટાઈપ કરવાની વ્યવસ્થા ઉભી કરાઈ આધારકાર્ડ કઢાવવા આવતાં લોકોનો ઘસારો વધતાં…