વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે, વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશે આત્મનિર્ભર બનવું જોઈએ,” સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં પીએમ મોદી બોલ્યા….
ભાવનગરમાં આયોજિત સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં પીએમ મોદીએ ખુલ્લેઆમ કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને આત્મનિર્ભર ભારતના મહત્વ પર ભાર મૂક્યો.…

