ropeway

પંચમહાલમાં મોટો અકસ્માત, કાર્ગો રોપવે તૂટી પડતાં 6 લોકોના મોત; બચાવ કામગીરી ચાલુ

પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ટેકરી પર મંદિરમાં ચાલી રહેલા બાંધકામ માટે બનાવેલો રોપવે તૂટી પડ્યો. અકસ્માતમાં છ લોકોના મોત થયા છે…

૪૧૦૦ કરોડના કેદારનાથ અને ૨૭૦૦ કરોડના હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટ્સને લીલી ઝંડી મળી

નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ (NHLML) એ મંગળવારે ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ સાથે 6,800 કરોડ રૂપિયાના બે રોપવે પ્રોજેક્ટ્સના વિકાસ માટે…

વૈષ્ણોદેવીમાં કેબલ પ્રોજેક્ટનો વિરોધ સ્થાનિકોનું કહેવું છે કે રોપ-વે ખુલ્યા બાદ તેમનો રોજગારનો સ્ત્રોત જતો રહેશે

જમ્મુ-કાશ્મીરના કટરામાં ચાર દિવસથી સ્થાનિક લોકોની હડતાળ ચાલી રહી છે. જેના કારણે ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.…