RBI

હિંમતનગરના કાનપુર ખાતે RBI દ્વારા નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાનપુર ખાતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ‘ક્ષેત્ર સ્તરીય નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ’ RBI ના પ્રાદેશિક નિર્દેશકની અધ્યક્ષતામાં…

RBI એ 4 NBFC અને 4 અન્યના સરેન્ડર સર્ટિફિકેટ રદ કર્યા

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગુરુવારે પશ્ચિમ બંગાળ અને ચંદીગઢ સ્થિત ચાર નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) ના નોંધણી પ્રમાણપત્રો રદ…

બેંક રજાઓ: આ અઠવાડિયામાં પાંચ દિવસ બેંકો રહેશે બંધ, RBI તરફથી જુઓ સંપૂર્ણ યાદી…

તહેવારોની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે, અને તેની સાથે જ દેશભરમાં રજાઓનો ધસારો પણ ચાલી રહ્યો છે. જો તમે આવતા…

સોનાલી સેન ગુપ્તા બન્યા RBI ના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સોનાલી સેન ગુપ્તાને તેના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) તરીકે નિયુક્ત કર્યા છે, જે 9 ઓક્ટોબર,…

કરવા ચોથ પર બેંકો ખુલી રહેશે કે બંધ? RBI રજાઓની યાદી પર નાખો એક નજર

તહેવારોની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે. દશેરા, કરવા ચોથથી દિવાળી સુધી… ભારતમાં ઓક્ટોબર મહિનો તહેવારોનો મહિનો માનવામાં આવે છે. દર…

અર્થશાસ્ત્રીઓની આગાહી : જીએસટી ઘટાડાથી ફુગાવો ઘટશે : આરબીઆઇ દર ઘટાડશે

જીએસટી ઘટાડાથી ફુગાવામાં ૬૦-૮૦ બેસિસ પોઈન્‍ટનો ઘટાડો થશે અને આરબીઆઇ પાસે વ્‍યાજ દર ઘટાડવાની તક હશે ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ…

IMFમાં એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર તરીકે ઉર્જિત પટેલ નિયુક્‍તી

RBIના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને નવી જવાબદારી મળી છે ત્રણ વર્ષ માટે આ પદ પર નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે, મંત્રીમંડળની…

યુનિયન બેંકમાં ₹2,00,000 જમા કરો અને ₹30,908 નું નિશ્ચિત વ્યાજ મેળવો, સ્કીમની વિગતો તપાસો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ વર્ષે રેપો રેટમાં 1.00 ટકાનો ઘટાડો કર્યો છે. RBIએ ફેબ્રુઆરી, એપ્રિલ અને જૂનમાં રેપો રેટ…

પેટીએમને RBI તરફથી મોટી રાહત, ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવાની મંજૂરી મળી

પેટીએમ પેમેન્ટ સર્વિસીસને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવાની મંજૂરી મળી ગઈ છે. પેટીએમની…

બેંક ઓફ બરોડામાં ₹1,00,000 જમા કરાવો અને ₹15,114 નું નિશ્ચિત વ્યાજ મેળવો, યોજનાની વિગતો જાણો

બેંક ઓફ બરોડા બચત યોજના: જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા તેના ગ્રાહકોને બચત ખાતાઓ પર શાનદાર વળતર આપી રહી છે.…