Ram temple

રામ મંદિરના ધ્વજ પર પાકિસ્તાનના નિવેદન પર ભારતનો આકરો પ્રતિભાવ, “જેના હાથ દૂષિત છે તેમણે બીજાને ભાષણ ન આપવું જોઈએ

મંગળવારે અયોધ્યામાં રામ મંદિરમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો, જે પાકિસ્તાનને અપ્રિય લાગ્યું. ભારત પર ઇસ્લામોફોબિયાનો આરોપ લગાવતા, પાકિસ્તાને સુપ્રીમ કોર્ટના નિર્ણય…

રામ મંદિરના શિખર પર ધજા ચઢાવ્યા બાદ બોલ્યા પીએમ મોદી, કહ્યું વર્ષોના ઘા ભરાઈ રહ્યા છે

પીએમ મોદીએ આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની ટોચ પર ધ્વજ ફરકાવ્યો. સમારોહ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહમાં હાજરી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમ માટે અયોધ્યામાં તૈયારીઓ ચાલી રહી…

અયોધ્યા ફરી શણગારવામાં આવી, આ શુભ મુહૂર્તમાં રામ મંદિરમાં પીએમ મોદી હાજર રહેશે, જાણો શું છે ખાસ

રામ મંદિરની ટોચ પર ધાર્મિક ધ્વજ ફરકાવવાનો ઐતિહાસિક સમય નજીક આવી રહ્યો છે. આ માટેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે.…

રામ ભક્તો માટે મોટા સમાચાર, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ; જાણો ટ્રસ્ટે શું કહ્યું?

સદીઓથી ચાલી રહેલા વિવાદ બાદ, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદથી…

દાનાપુરમાં યોગી આદિત્યનાથની રેલી, કહ્યું- ‘રામ મંદિર યુપીમાં બન્યું, માતા જાનકીનું મંદિર બિહારમાં બની રહ્યું છે’

આજથી ભાજપના દિગ્ગજ નેતાઓ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારના ત્રણ દિવસના પ્રવાસે છે. ભાજપના…

અયોધ્યા રામ મંદિરમાં દશેરાની વિશેષ ઉજવણી : રામલલાનો રાજ્યાભિષેક કરાશે

પહેલીવાર સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન રામલલાનો રાજ્યાભિષેક સમારોહ યોજાશે આયોજન મુજબ રાજ્યાભિષેક પહેલાં ભગવાન રામલલા અને પ્રથમ માળે બિરાજમાન…

રામ ભક્તો માટે ખાસ તક, ભગવાન રામ સંબંધિત 30 થી વધુ તીર્થ સ્થળો માટે ખાસ ટ્રેનો, જાણો ભાડું અને રૂટ

અયોધ્યામાં શ્રી રામ મંદિરની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) 25 જુલાઈ 2025 થી ‘શ્રી રામાયણ…

રામ મંદિરની આસપાસ બહુમાળી ઇમારતો બનાવવા પર પ્રતિબંધ

અયોધ્યા વિકાસ સત્તામંડળે રામ મંદિરની આસપાસ બહુમાળી ઇમારતોના બાંધકામ પર પ્રતિબંધ મૂક્યો : આવા સ્થળોએ માહિતી બોર્ડ લગાવ્યા અયોધ્યા ડેવલપમેન્ટ…

રામ મંદિર ટ્રસ્ટે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ કાર્ડ મોકલવાનું શરૂ કર્યું

અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યામાં રામ મંદિરના પહેલા માળે રામ દરબાર સહિત 8 મંદિરોના આગામી પ્રાણ પ્રતિષ્ઠા…