Punjab Airports

ભારત-પાક સરહદ પર તણાવ વધતા DGCAનો મોટો નિર્ણય : 15મી મે સુધી 32 એરપોર્ટ નાગરિક ઉડ્ડયન માટે બંધ કરાયા

શ્રીનગર, અમૃતસર, જમ્મુ અને લેહ જેવા મુખ્ય એરબેઝ પણ સામેલ; ગુજરાતનાં ભુજ, જામનગર, કંડલા, કેશોદ, મુન્દ્રા, નલિયા, પોરબંદર, રાજકોટ (હિરાસર)…