Pragatyotsav

અંબાજીમાં માતાજીના પ્રાગટયોત્સવમાં 3 લાખથી વધુ માઈભક્તો આસ્થાભેર ઉમટ્યા

2 કી. મી. લાંબી શોભાયાત્રામાં 40 વિવિધ ઝાંખીઓ અને અવનવી વેશભૂષામાં સજ્જ પાત્રોનું આકર્ષણ બનાસકાંઠા જિલ્લાના જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં…