PMLA

મેહુલ ચોક્સીની 46 કરોડ રૂપિયાની સંપત્તિની હરાજી થશે, મુંબઈ PMLA કોર્ટે મંજૂરી આપી

પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં મેહુલ ચોક્સીની મિલકતોની હરાજી કરવામાં આવશે. મુંબઈની પીએમએલએ કોર્ટે મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સની અનેક મિલકતોની…