Pilgrimage Management

“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના સૂત્ર સાથે પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ

પ્રવાસન સચિવ રાજેન્દર કુમારની અધ્યક્ષતામાં અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ મહા મેળામાં સ્વચ્છતા અને પદયાત્રીઓની સુવિધા પર રાજ્ય પ્રવાસન સચિવનો…